➯અહીં શિક્ષકને ઉપયોગી થઈ શકે એવાં અગત્યના અને મહત્વના
સુવિચાર મુકવામાં આવશે.
ક્રમ | સુવિચાર |
1 | નવો વિચાર વિકાસનું સાધન છે, વિશ્વ સાથે અને સમય સાથે તાલ મિલાવવા અને પછાત પણું દૂર કરવા નાવીન્ય અનિવાર્ય છે. |
2 | સફળતાનું પ્રથમ સોપાન સુવ્યવસ્થિત આયોજન છે, સારું આયોજન ધ્યેય હાંસલ કરવાનું ઉત્તમ સાધન છે. |
3 | બાળકો દેશનું સામર્થ્ય છે "ચિલ્ડ્રન આર ધ સ્ટ્રેન્થ ઓફ ધ નેશન" |
4 | શિક્ષક કભી સાધારણ નહી હોતા, નિર્માણ ઓર પલય ઉસકી ગોદ મેં પલતે હૈ. - આચાર્ય ચાણક્ય |
5 | હું હંમેશા શિખવા માટે તૈયાર છું પણ મને હંમેશા કોઇ પણ શિખવાડીયા કરે એ ગમતું નથી. - વિન્સ્ટન ચર્ચિલ |
6 | જો હું તમારી ભણાવવાની રીતે ન શીખી શકું તો તમે મને હું શીખી શકું એ રીતે ભણાવશો. |
7 | શિક્ષક અર્ક વાળો, તર્ક વાળો , મધુ અર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ. - પૂજ્ય મોરારીબાપુ |
8 | The best Brain may be found at the last banches of class room - Dr . A.P.J .Abdul kalam |
9 | A Good Teacher is a Mobile University of knowledge |
10 | પાંચમી સપ્ટેમ્બર એટલે સિંહાવલોકન કરવાનો દિવસ નહિ પણ અવસર છે બધું જ વિચારવાની અને જોવાની તક માટેનો દિવસ એટલે શિક્ષકદિન |
11 | કામને મજૂરી ન બનાવો કામને પ્રાર્થના બનાવો. - સ્વામી સુખ બોધાનંદ |
12 |
જેના વડે મનુષ્ય જીવે છે, તે સંસ્કૃતિ નથી પણ જેને માટે મનુષ્ય જીવે છે,
તેમનું નામ સંસ્કૃતિ - કનૈયાલાલ મુનશી
|
13 | |
14 | |
15 | |
16 | |
17 | |
18 | |
19 | |
20 | |
21 | |
22 | |
23 | |
24 | |
25 | |
26 | |
27 | |
28 | |
29 | |
30 | |
31 | |
32 | |
33 | |
34 | |
35 |