![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhyEAE-F1x-SpaeYFxNLm4BvKshwlpqMK79dChzWh6_vbimUzTQ7cBDIYnWJFGmzm8F6gEuYoYlUdse7b07_DllF40pyd-J8YzF4HEaePw122lrl25FvxT383qxQR_DQZHbLSmIJ2YGV1s/s1600/cooltext331859115807398.png)
⇊પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhMKb1cU8rntajVUxQ9b_tfdy7OsWrJYQCINYKaLWPjRc4RGTe5XNGioD2-dcy50VjGjccOEKC4O-1kumuC0mEoBqSqByPxvAmUK7wAS4pOJATJMQfWgoPPpfUii9HMeoZg59O70BgJy-4/s640/47.png)
➯ ગુજરાતની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકારની
સારવાર વિનામૂલ્યે
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhMKb1cU8rntajVUxQ9b_tfdy7OsWrJYQCINYKaLWPjRc4RGTe5XNGioD2-dcy50VjGjccOEKC4O-1kumuC0mEoBqSqByPxvAmUK7wAS4pOJATJMQfWgoPPpfUii9HMeoZg59O70BgJy-4/s640/47.png)
➯ સરકારી આરોગ્ય વિભાગની યોજનાઓ
ક્રમ | યોજનાઓનું નામ | આરોગ્ય યોજનાઓની સમજ | લાભાર્થીને મળવાપાત્ર સહાય | વિશેષ નોંધ |
1 | જનની સુરક્ષા યોજના: | આ યોજનામાં ગરીબીરેખા હેઠળ ના બીપીએલ કાર્ડ ધરાવતી કુટુંબની સગર્ભા બહેનો અને અનુસુચિત જાતિ અને જનજાતિના કુટુંબોની તમામ સગર્ભા બહેનોને લાભ આપવામાં આવે છે બીપીએલ કાર્ડ ન હોય તો તલાટી મંત્રી સરપંચ મામલતદાર પ્રમાણપત્ર મેળવવાનું રહેશે | ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 700 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 600 પ્રસુતિ વખતે સારો ખોરાક અને દવા લેવા માટે આપવામાં આવે છે | |
2 | કસ્તુરબા પોષણ સહાય યોજના : |
ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા
વિભાગના જાહેર કરાયેલા ગરીબીરેખા હેઠળના
કુટુંબોને લાભ મળે છે
| સગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ ત્રણ માસમાં નોંધણી કરાવવા થી રૂપિયા 2000/- સરકારી દવાખાનામાં સુવાવડ કરાવે તો રૂપિયા 2000/- બાળકના જન્મ બાદ નવ માસ બાદ અને બાર માસ પહેલા સંપુર્ણ રસીકરણ (મમતા દિવસે ઓરી ની રસી સાથે વિટામિન એ આપ્યા બાદ )કરાવે તો રૂપિયા 2000/- આ કુલ રૂપિયા 6000 /- મળવાપાત્ર છે | |
3 | દિકરી યોજના | દીકરી યોજનામાં દીકરો ન હોય અને ફક્ત એક કે બે દિકરીઓ હોય તેવા દંપતી પૈકી નસબંધી ઓપરેશન કરાવે તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવામાં આવે છે | એક દીકરી વાળા દંપતીને રૂપિયા 6,000/- અને બે દીકરી વાળા દંપતીને રૂપિયા 5,000/- ના બચત પત્રો આપવાની યોજના છે . | |
4 | રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમ યોજના : | પતિ-પત્નીની ઉંમર 22 થી 49 વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને એક બાળક હોવું જોઈએ તો બેમાંથી એક ઓપરેશન કરાવે તો આ યોજનાનો લાભ મળે છે . | ટ્યૂબેક Tomy સ્ત્રી વ્યંધીકરણના દરેક લાભાર્થીને રૂપિયા 1400/- (ચૌદસો) તથા પ્રસુતિ ના સાત દિવસમાં કરાવે તો ૨૨00/- અને પુરુષ વ્યંધીકરણ કરાવે તો રૂપિયા 2000 આપવાની યોજના છે. | |
5 | માં અમૃતમ યોજના :- | આ યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબને( મહત્તમ પાંચ વ્યક્તિ સુધી )લાગુ પાડવામાં આવી છે. | બી.પી.એલ- લાભાર્થીઓને ત્રણ લાખની મર્યાદામાં કેશ - લેસ સહાય નિયત કરેલ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં મળે છે.. | HOSPITAL LIST CLICK HERE |
6 | માં વાત્સલ્ય યોજના : | આ યોજનામાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં રહેતા અને વાર્ષિક 3 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારોને લાભ આપવામાં આવે છે . | ત્રણ લાખની મર્યાદામાં કેશ-લેસ સહાય નિયત કરેલ ખાનગી તેમજ તમામ સરકારી હોસ્પિટલોમાં મળે છે | મા યોજના કાર્ડ માટે હેલ્પલાઇન 1800-233-1022 નંબર છે જેના પર નામ નોંધાવી શકાશે . |
7 | પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિદાન | અન્વયે SECC data અંતર્ગત નોંધાયેલ કુટુંબને રૂપિયા પાંચ લાખનું વીમા કવચ . | આ ઉપરોક્ત યોજનાના લાભ માટે ફિમેલ હેલ્થવર્કર એમ.પી.એચ.ડબલ્યુ તથા નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટર નો સંપર્ક કરવો . | |
8 |