
➯અહીં
પ્રાર્થના કાર્યક્રમ દરમ્યાન ઉપયોગી ભજન-ધૂન - બાલગીત તેમજ સુવિચારો અને પ્રશ્નો
વગેરેને લગતી પ્રાર્થના ઉપયોગી માહિતી મુકવામાં આવશે .
➮ પ્રાર્થનાએ
આત્માનો ખોરાક છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી થાય એ ઈચ્છનિય છે. ખાસ
કરીને શિક્ષણ કાર્યની શરૂઆત સરસ્વતી વંદનાથી થાય એ માટે દરેક શાળાઓમાં શાળાના
શિક્ષણ કાર્યની શરૂઆત મા સરસ્વતીની વંદનાથી અને પ્રાર્થનાથી કરવામાં આવે છે ,

All District Login (SAS) ગુજરાત
મધ્યાહન ભોજન આંકડા એન્ટ્રી
Bhavnagar Bio-Metric Registration
Fit India Registration
Airdroid TO PC
Twitter Account
Facebook Account
youtube chennal
કોમ્પ્યુટર ફોન્ટ
નકશાઓ 




